અંદર ઘુમરાઈ રહેલા વિચારોને અભિવ્યક્ત કરવા પાત્ર શોધતો હતો અને અહી ખાલી જગ્યા મળી ગઈ. અહી કોઈના મસ્તિષ્કને વિચારોથી ભરવાની ક્વાયત આદરી નથી, મારે મન સ્વંયંના મગજમાંથી વિચારોનું વમન કરવાનો આ માર્ગ છે.